| ગરમાગરમ |
અભિનેતા રાજપાલ યાદવ તિહાર જેલમાંથી મુક્ત. મુંબઈમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મળ્યા. ગુજરાતની છ કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અજિત પવારના મૃત્યુની સીબીઆઈ તપાસની માંગણી તેમના પત્ની સુનેત્રાએ કરી. રાષ્ટ્રપતિ મેક્રોન 26/11 ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. |